મારી ઉંમર ૫૧ છે અને હું એક અપરણિત મહિલા છું. મને છેલ્લા આઠ મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે. ત્યાર પછી થોડા નવા પ્રશ્નો શરૂ થયા છે મને ખૂબ જ થાક લાગે છે. વચ્ચે ક્યારેક એકદમ જ ઊલ્ટી થવા લગે છે અને પાણી પણ પી ન શકાય તેટલી વધારે હતી. પાણી પણ ઊલ્ટી દ્વારા નિકળી જતું હતું. જો કે તેની દવા લીધા પછી તે સારું થઇ ગયું હતું પણ માથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તલકીફ તો રહે જ છે. આખો દિવસ ઑડકાર જ આવ્યાં કરે છે અને બરાબર ખોરાક પણ લઇ શકાતો નથી. તેના માટે ઘણી દવાઓના અખતરાં કર્યા પણ જકોઇ ફાયદો જણાયો નહીં.
પેટ થોડું ખાઇએ ત્યારે તરત જ ભરાઇ જાય છે. મારી આ ઓડકાર આવવાની તકલીફ મૂળમાંથી મટે એવું કંઈક બતાવો. પેટ તરત જ ભારે ભારે થઇ જાય છે. બે કોળિયામાં તો પેટ ભરાઈ ગયું હોય અને જાણે વજનદાર થઈ ગયું હોય એમ લાગે છે. મને એસીડીટીની પણ તકલીફ છે. કોઈકવાર પેટ અને છાતીમાં બળતારાં થાય છે અને ક્યારેક દુઃખાવો પણ થાય છે.
મને કબજિયાત પણ રહે છે. એક બે વાર મલત્યાગ માતે ગયા પછી પણ સંતોષ થતો નથી. કૃપા કરી મને યોગ્ય સારવાર સૂચવશો.
- મનીષા મેહતા – ગુડગાંવ
Dr. Nikul Patel
Ayurveda Consultant
Ahmedabad
Phone : +91-79-652 40844
Mobile : +91-98250 40844
Atharva Ayurveda Clinic and Panchkarma Center
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
Timings : 10.00 am to 6.30 pm (IST)
(Saturday – Sunday Closed)
Email : lifecareayurveda@gmail.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Visit Our Websites
For Ayurveda Related Information
http://www.lifecareayurveda.com
http://www.lifecareayurveda.com/qa
http://www.hindi.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com/qa
No comments:
Post a Comment