ઉંમરના કારણે એવું લાગે છે કે ફેફસાની કાર્યશક્તિ ઓછી થઈ છે અને તેને કારણે થોડું પણ જો ચાલવામાં આવે તો શ્વાસ ચડે છે. અને તરત જ બેસી જવું પડે છે.
હમણાં મારે બીજી તકલીફ એ શરૂ થઇ છે કે પેશાબ કરવા વારંવાર જવું પડે છે. બાથરૂમ સુધી પહોંચવામાં જો થોડું પણ મોડું થાય તો ક્યારેક કપડા બગડી જાય છે.
તેની સાથે જ પગ ઉપર પણ સોજા ચડવા લાગ્યા છે. કયારેક તે મોં પર પણ દેખાય છે.
આટલી ઉંમર પછી સાંધામાં તકલીફ થાય તે તો સ્વાભાવિક જ છે, દુઃખાવો એટલો હજુ નથી થતો પણ ચાલવાથી કે પગ હલાવવાથી પગના ધુંટણમાં અવાજ આવે છે.
ઘણી બધી વિલાયતી દવાઓ લીધી હોવા છતાં પણ કંઇ ફરક પડતો નથી. રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. યોગ્ય અને આડઅસર વિનાની આયુર્વેદ સારવાર જણાવશો.
Answer :
આપની વધતી જતી ઉંમરને કારણે થયેલી બધી સમસ્યાનો ઉકેલ આયુર્વેદ થકી કોઇપણ પ્રકારની આડઅસર વગર આપ મેળવી શકો છો.
સામાન્ય સંજોગોમાં માત્ર ફેફસા જ નહિં પણ હ્રદય પન નબળું પડવાને કારણે તમને શ્વાસની સમસ્યા થઇ શકતી હોય છે, વળી વારે-વારે પેશાબ ની સમસ્યા એ પ્રોસ્ટેટ વધવાને કારણે થતી હોય છે અને સાંધાના ઘસારાની સારવાર પણ આ સાથે સૂચવું છું.
આપ નીચે પ્રમાણે સારવાર ચાલુ કરશો.
૧. અશ્વગંધા ટેબલેટ બે ગોળી ત્રણ વાર દૂધ સાથે.
૨. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે ચાટવું.
૩. ગોક્ષુરાદિ ગુગળ ૨-૨ ગોળી બે વાર
૪. પુનર્નવાષ્ટક ઘનવટી ૨-૨ ગોળી ત્રણ વાર
૫. આભાદી ટેબલેટ ૨ ગોળી બે વાર
૬. હ્રદયરોગહર ટેબલેટ ૧ ગોળી સવાર સાંજ લેવી.
૭. વિટાયુ સીરપ ૧૦ મિલિ રાત્રે સૂતી વખતે લેવુ
સાદો આહાર લેવો અને બજારના નાસ્તા બંધ કરવા
દહીં ન લેવું.
સવારે યોગ અને પ્રાણામ કરવા.
ફળોનું નિયમિત સેવન કરવું.
નાળીયેરનું પાણી દિવસમાં એક વાર લેવું.
વ્યસનથી દૂર રહેવું.
ખૉટી ચિંતા ન કરવી.
જો આપ નજીકના સારા પંચકર્મ સેન્ટર પર જઇ શકો તો નીચેની સારવાર આપને વધારે લાભ આપશે.
૧. શિરોધારા
૨. બસ્તિ કર્મ
૩. જાનું બસ્તિ
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - 08.૦૦ થી 04.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram - Join our channels -
- Gujarati Tips - https://t.me/ayutipsguj
- Hindi Tips - https://t.me/ayutipshindi
- English Tips - https://t.me/ayutipseng
Facebook - http://bit.ly/fb_lifecare
Twitter - http://bit.ly/lifecare_twit
Instagram - http://bit.ly/atharva_insta
Pinterest - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
Dr. Nikul Patel
Ayurveda Consultant
Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844
Atharva Ayurveda Clinic and Panchkarma Center
307, Third Floor, Shalin Complex,
Krishnabaug, Maninagar,
Ahmedabad (Gujarat); India – 380008
Timings : 10.00 am to 6.30 pm (IST)
Telegram - Join our channels -
· Gujarati Tips - https://t.me/ayutipsguj
· Hindi Tips - https://t.me/ayutipshindi
· English Tips - https://t.me/ayutipseng
Facebook - www.facebook.com/atharvaherbalclinic
Twitter - www.twitter.com/atharvaherbal
Instagram - www.instagram.com/atharvaherbalclinic
Pinterest - www.pinterest.com/atharvaherbalclinic