સુવર્ણપ્રાશન સંસ્કાર એ આયુર્વેદિક રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર છે.
વધારો યાદશક્તિ- સ્મૄતિ શકિત
સુધારો પાચનક્ષમતા
આવનારાં રોગો સામે આપો રક્ષણ
આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા
આપ આપના જન્મથી લઇને ૧૨ વર્ષ સુધીના કોઇપણ બાળકને સુવર્ણપ્રાશન શરૂ કરાવી શકો છો.
આપણા પ્રાચીન લોકો એ ભલામણ કરી છે કે સુવર્ણપ્રાશન ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઈએ.
સો ટકા શુદ્ધ અને કોઇપણ પ્રકારના ફેરફાર વગર બનાવેલ સુવર્ણપ્રાશનના ઓર્ડર માટે અગાઉથી જ બુક કરાવો.
આપણાં ૠષિઓએ વર્ણવ્યા પ્રમાણે ફક્ત પુષ્યનક્ષત્રોના દિવસોમાં જ બનનારા સુવર્ણપ્રાશનની
પુષ્યનક્ષત્ર પહેલાં સુવર્ણપ્રાશન બુક કરાવો અને પુષ્યનક્ષત્ર ના દિવસે કે પછી મેળવી શકો છો.
બહારગામ માટે કુરિયરથી મોકલવાની વ્યવસ્થા ઉપલબ્ધ ( સમગ્ર વિશ્વમાં).
છ મહિનાના રોયલ સુવર્ણપ્રાશનની કિંમત ₹. ૩૨૦૦.૦૦ છે.
હવે પછીના પુષ્યનક્ષત્ર ની અગાઉની તારીખ આ પ્રમાણે છે.
૬ ઓક્ટૉમ્બર ૨૦૧૫ - મંગળવાર
૩ નવેમ્બર ૨૦૧૫ - મંગળવાર
૩૦ નવેમ્બર ૨૦૧૫ - સોમવાર
૨૭ ડિસેમ્બર ૨૦૧૫ - સોમવાર
૨૪ જાન્યુઆરી ૨૦૧૫ - રવિવાર
૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬ - શનિવાર
૧૮ માર્ચ ૨૦૧૬ – શુક્ર્વાર
૧૪ એપ્રિલ ૨૦૧૬ – ગુરુવાર
૧૨ મેં ૨૦૧૬ – ગુરુવાર
૮ જૂન ૨૦૧૬ - બુધવાર
૬ જુલાઈ ૨૦૧૬ - બુધવાર
૨ ઓગષ્ટ ૨૦૧૬ - મંગળવાર
૨૯ ઓગષ્ટ ૨૦૧૬ – મંગળવાર
૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ – રવિવાર
૨૩ ઓક્ટોમ્બર ૨૦૧૬ – રવિવાર
૧૯ નવેમ્બર ૨૦૧૬ – શનિવાર
૧૬ ડિસેમ્બર ૨૦૧૬ – શુક્રવાર
For more about Suvarnaprashan FAQ
http://lifecareayurveda.com/faq/index.php?sid=7&lang=en&action=show&cat=1
English :
http://lifecareayurveda.com/index.php/suvarnaprashan-sanskar
Hindi:
Gujarati:
તમારા ઓર્ડરનું પેમેન્ટ આપેલ તારીખ પહેલાં અથર્વ આયુર્વેદ ક્લિનિક ના નામે ચેક અથવા ડિમાન્ડ ડ્રાફટથી કરવાનું રહેશે અથવા
તમે અમારા SBI બેંન્ક એકાઉન્ટમાં પણ ડાયરેકટ કરી શકો છો.
નીચેની લિંકથી ક્રેડિટ કાર્ડથી પણ ચુકવી શકો છો.
https://www.payumoney.com/store/product/21c5dccc3f3fffbaab7c524f87a820f8
Dr. Nikul Patel
આયુર્વેદ કન્સલ્ટન્ટ
અમદાવાદ
Phone : +૯૧-૭૯-૪૦૦ ૮૦૮૪૪; +૯૧-૭૯-૬૫૨ ૪૦૮૪૪
Mobile : +૯૧-૯૮૨૫૦ -૪૦૮૪૪
અર્થવ આયુર્વેદ કિલનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજેમાળ, શાલીન કોમ્પલેક્ષ
ક્રિષ્નાબાગ, મણીનગર
અમદાવાદ (ગુજરાત); ભારત – ૩૮૦૦૦૮
ટાઈમ – સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૩૦ સુધી (IST)
(શનિવાર – રવિવાર બંધ )
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
Click on link to Book Online appointment with Dr. Nikul Patel http://www.jsdl.in/DT-1111QEBKV7
For Free Ayurveda Tips
Send "AYU" with Name, Location and Preferred Language to whatsapp no. +91-9825040844
આયુર્વેદ વિશેની વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
http://www.lifecareayurveda.com
http://www.lifecareayurveda.com/qa
http://www.hindi.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com/qa
No comments:
Post a Comment