૧. શરદી – સળેખમ – લઘુ-ઉષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું.
૨. શિર-શૂળ – માથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો.
૩. શીળસ – સરસવ તેલ શરીરે ચોળવું - મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું
અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ જૂના ગોળ સાથે લેતા રહેવુ.
૪. શૂલ – શરીરમાં કયાંય પણ દુખાવો થતો હોય ત્યારે હિંગ પાણી સાથે લેવી અને તે સ્થાન પર હિંગનો ગરમ લેપ કરવો.
----------------
🍃વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
🍃નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર "AYU" લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
🍃અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
No comments:
Post a Comment